ગાંધીજીનું સ્તવન : કર્મ લક્ષિત સંગીત
December 3, 2016
ચાલો આપણે પાછા મારા પહેલા બ્લોગ “ હુંજ મારા ભાગ્યનો સ્વામી ” તરફ નજર કરીએ . ભક્ત કવિ નરસિંહ મહેતા રચિત ગાંધીજીનું પ્રિયા સ્તવન “વૈષ્ણવ જન તો ..” સૌને વિદિત હશે . સ્તવનમાં સાત્વિક અને સંપૂર્ણ મનુષ્યની વ્યાખ્યા સમાયેલી છે . સાત્વિક અને સંપૂર્ણ મનુષ્ય વર્ણવતાં નરસિંહ મહેતા જવલ્લેજ કોઈ સ્થાપિત ધર્મ … More ગાંધીજીનું સ્તવન : કર્મ લક્ષિત સંગીત