પ્રકરણ ૫: મેરબાઈ ની દેહરી
October 29, 2020
Posted on June 2, 2020 by Rajendra Naik ગામ લોકો હવે સંતો અને દૈવી શકિતઓ થી ત્રાસ્યા હતા. મોહાનીઓ તો વિશ્વાસ પાત્ર રહ્યો નહિ પણ મેરબાઈ સુધ્ધાં ? કુળદેવી આવું કરી શકે? અરે પણ એ તો મારો બેટો મોહનીયો કહેતો હતો. જટિલ સમસ્યાઓનો પેટારો ! મોહનીયના ચમત્કારિક સપનાંને સહારે ગામલોકો ની તકલીફોનું નિવારણ થયું. એણે … More પ્રકરણ ૫: મેરબાઈ ની દેહરી