નાનકડી ફૂકીએ ઉસ્તાદ ઈમરતખાનને સ્ટેજ છોડવા મજબૂર કર્યા?

The Full Story reposted Posted originally on April 9, 2017 by Rajendra Naik સુવિખ્યાત સિતાર વાદક ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાને સંગીતકાર શ્રી નયન ઘોષ ને આપેલા એક ઇન્ટરવ્યૂ માં કોઈને ટાંકતાં કહયું છે કે ” જે વ્યક્તિ ના હૃદય માં બાળક નથી એ માણસ નથી.” બાળક નાનું હોય ત્યારે એને જલ્દી મોટા થવું હોય … More નાનકડી ફૂકીએ ઉસ્તાદ ઈમરતખાનને સ્ટેજ છોડવા મજબૂર કર્યા?